શ્રીમોટા સાથે વાર્તાલાપ (Shree Mota Sathe Vartalap)

20.00

પ્રશ્ન : ઘણા એમ કહેતા હોય છે , કે ઘડપણમાં ગોવિંદ ગાઈશું’ . આ શક્ય છે ?

ઉત્તર : ઘડપણમાં મોટે ભાગે કોઈ ગોવિંદના ના ગુણ ગાઈ શકવાનું નથી . જીવનની સાધના એટલી સહેલી નથી . સાધનામાં જોઈતાં સાહસ , હિંમત , પુરુષાર્થનું બળ , ઉત્સાહ , ખંત , ધીરજ વગેરે ગુણો જુવાનીમાં જ વધુ ખીલેલા રહે છે . તે વેળાએ સાધનામાં જો ખૂંપી જવાનું બન્યું તો ઉત્તરોત્તર વિકાસ થયા કરવાનો . ત્યારે એવા માનવીને ઘડપણ હોવા છતાં ઘડપણ નહિ હોય . જુવાની એ તાજું ફૂલ છે . શ્રીભગવાનને ચરણે તાજાં ફૂલો ચડાવવાનાં હોય .

શ્રીમોટા

‘શ્રીમોટા સાથે વાર્તાલાપ’ , આઠમી આ.; પૃ . ૧૪૬

 

SKU: sku-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%ae%e0%ab%8b%e0%aa%9f%e0%aa%be-%e0%aa%b8%e0%aa%be%e0%aa%a5%e0%ab%87-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%b2%e0%aa%be%e0%aa%aa-shree-mo Category:

Description

પ્રશ્ન : ઘણા એમ કહેતા હોય છે , કે ઘડપણમાં ગોવિંદ ગાઈશું’ . આ શક્ય છે ?

ઉત્તર : ઘડપણમાં મોટે ભાગે કોઈ ગોવિંદના ના ગુણ ગાઈ શકવાનું નથી . જીવનની સાધના એટલી સહેલી નથી . સાધનામાં જોઈતાં સાહસ , હિંમત , પુરુષાર્થનું બળ , ઉત્સાહ , ખંત , ધીરજ વગેરે ગુણો જુવાનીમાં જ વધુ ખીલેલા રહે છે . તે વેળાએ સાધનામાં જો ખૂંપી જવાનું બન્યું તો ઉત્તરોત્તર વિકાસ થયા કરવાનો . ત્યારે એવા માનવીને ઘડપણ હોવા છતાં ઘડપણ નહિ હોય . જુવાની એ તાજું ફૂલ છે . શ્રીભગવાનને ચરણે તાજાં ફૂલો ચડાવવાનાં હોય .

શ્રીમોટા

‘શ્રીમોટા સાથે વાર્તાલાપ’ , આઠમી આ.; પૃ . ૧૪૬

 

Reviews

There are no reviews yet.

Be the first to review “શ્રીમોટા સાથે વાર્તાલાપ (Shree Mota Sathe Vartalap)”

Your email address will not be published.