મૌનાર્થીને માર્ગદર્શન (Maunarthi ne Margdarshan)

Dec 14, 2021

મૌનએકાંતમાં સથવારો

હું નમ્રતાથી કહું છું કે ભગવાનનું નામસ્મરણ પણ કરી શકાય એવી વસ્તુ છે . એને વળગી શકાય છે , પણ આજે ભાવના નથી . અને તેના પરત્વે ખરેખરું દિલ પ્રગટ્યું નથી . અહીં તો બ્રાહ્મણ , મુસલમાન , જૈન , ખ્રિસ્તી બધા બેસી શકે . હમણાં નડિયાદમાં એક ૭૫ વર્ષના ડોસા બેઠા હતા . તેમની આંખે પણ દેખાય નહિ . મેં તેમને ભય પણ બતાવ્યો હતો કે અંદર બહુ મુશ્કેલી પડશે . છતાં ડગ્યા નહિ . અને મક્કમ નિર્ધાર કરીને બેઠા . મેં બેસતી વખતે કહ્યું હતું કે તમારી સાથે અંદર કોઈ હશે એ નક્કી માનજો . અમે મૌનમાં બેસનારનું પૂર્ણાહુતિના આગલા દિવસે નિવેદન લઈએ છીએ , તેમણે તેવા નિવેદનમાં લખ્યું છે , કોઈ દિવસ એકલાપણું લાગ્યું નથી .

 – શ્રીમોટા

‘મૌનએકાંતની કેડીએ’, ચોથી આ, પૃ. ૬૮

‘મૌનએકાંતની કેડીએ’, ચોથી આ, પૃ. ૬૮”

Read PDF Book Read Flipbook Buy Book
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Books

View All